તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભારત સરકારે તાજમહેલને એસિડ વર્ષાથી બચાવવા $1995$ માં એક 'તાજ ટ્રેપેઝિયમ' નામની યોજના શરૂ કરી. જેમાં તાજમહેલની આસપાસના શહેરોની હવાને શુદ્ધ કરવા પ્રયત્નો કરાય છે.

જેના માટે $2000$ થી વધુ પ્રદૂષણ કરનારા ઉધોગો કોલસો અને ઓર્લના બદલે કુદરતી વાયુ અથવા પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરે છે.

આ કુદરતી વાયુ માટે નવી પાઈપલાઈન નખાઈ અને તેનાથી $5$ લાખ ધનમીટર કુદરતી વાયુ આ ક્ષેત્રમાં લાવી શકાય છે.

શહેરના રહેવાસીઓને દૈનિક જીવનમાં કોલસા, કેરોસીન અને લાકડાને બદલે $LPG$ ના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

તેમજ તાજમહેલની આજુબાજુના મુખ્ય ધોરી માર્ગો પર ચાલતા વાહનોમાં ઓછા સલ્ફરવાળા ડીઝલનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવી.

Similar Questions

વાયુમય હવા પ્રદૂષકોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?

$PCBs$ ના બે ઉપયોગો લખો. 

ગ્લોબલ વોર્મિંગનો વેગ ઘટાડવા અને તેની અસર ઓછી કરવા આપણે શું કરવું જોઈએ ?

પ્રદૂષણના પ્રકારો જણાવો. 

નીચે વિભાગ $-I$ માં આપેલા જળ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેમના સ્રોત સાથે જોડો. 

વિભાગ $-I$  વિભાગ $-II$ 
$(A)$ ઝેરી ભારે ધાતુઓ $(1)$  કૃષિ ઉધોગ અને ખનીજ ઉધોગથી જમીનનુ ધોવાણ થવાથી. 
$(B)$ કીટનાશકો $(2)$ ઘરેલું ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા. 
$(C)$ ભારે કચરો  $(3)$ રાસાયણિક કારખાના અને ઉધોગો દ્વારા. 
$(D)$ સૂક્ષ્મ જીવાણુઓ $(4)$  જંતુઓ, ફૂગ અને નિંદામણનો નાશ કરવા વપરાતા પદાર્થોમાંથી.