તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
ભારત સરકારે તાજમહેલને એસિડ વર્ષાથી બચાવવા $1995$ માં એક 'તાજ ટ્રેપેઝિયમ' નામની યોજના શરૂ કરી. જેમાં તાજમહેલની આસપાસના શહેરોની હવાને શુદ્ધ કરવા પ્રયત્નો કરાય છે.
જેના માટે $2000$ થી વધુ પ્રદૂષણ કરનારા ઉધોગો કોલસો અને ઓર્લના બદલે કુદરતી વાયુ અથવા પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરે છે.
આ કુદરતી વાયુ માટે નવી પાઈપલાઈન નખાઈ અને તેનાથી $5$ લાખ ધનમીટર કુદરતી વાયુ આ ક્ષેત્રમાં લાવી શકાય છે.
શહેરના રહેવાસીઓને દૈનિક જીવનમાં કોલસા, કેરોસીન અને લાકડાને બદલે $LPG$ ના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
તેમજ તાજમહેલની આજુબાજુના મુખ્ય ધોરી માર્ગો પર ચાલતા વાહનોમાં ઓછા સલ્ફરવાળા ડીઝલનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવી.
વાયુમય હવા પ્રદૂષકોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?
$PCBs$ ના બે ઉપયોગો લખો.
ગ્લોબલ વોર્મિંગનો વેગ ઘટાડવા અને તેની અસર ઓછી કરવા આપણે શું કરવું જોઈએ ?
પ્રદૂષણના પ્રકારો જણાવો.
નીચે વિભાગ $-I$ માં આપેલા જળ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેમના સ્રોત સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ ઝેરી ભારે ધાતુઓ | $(1)$ કૃષિ ઉધોગ અને ખનીજ ઉધોગથી જમીનનુ ધોવાણ થવાથી. |
$(B)$ કીટનાશકો | $(2)$ ઘરેલું ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા. |
$(C)$ ભારે કચરો | $(3)$ રાસાયણિક કારખાના અને ઉધોગો દ્વારા. |
$(D)$ સૂક્ષ્મ જીવાણુઓ | $(4)$ જંતુઓ, ફૂગ અને નિંદામણનો નાશ કરવા વપરાતા પદાર્થોમાંથી. |